: maheshkaswala1972@gmail.com
સારો વક્તા તેમજ મિત્ર પ્રોફેસર Yagnang Pandya એ આજરોજ #નમો_પુસ્તક_પરબ ની મુલાકાત લીધી, કાકાસાહેબ કાલેલકર ધ્વારા લખેલ પુસ્તક " રખડવાનો આનંદ " નમો પુસ્તક પરબ ને અર્પણ કર્યું જેથી બીજા લોકો પણ આ પુસ્તક વાંચવા નો લહાવો વિના મૂલ્યે લઇ શકે.